ઘણા લાંબા સમયની અટકળો બાદ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ પરિપત્ર મુજબ આગામી ટૂંક સમયમાં પ્રાથમિક વિભાગમાં સી આપવા કિસ મુખ્ય શિક્ષક તરીકે બઢતી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. । શિક્ષણ વિભાગના ૨૯ મે ૨૫ ના રોજ કરવામાં આવેલ પરિપત્ર મુજબ, સૌ પ્રથમ જિલ્લા આંતરિક તાલુકા બદલી કેમ્પ અગ્રતા ધોરણે અને ત્યારબાદ […]
પ્રવેશોત્સવ બાબતે આજના મહત્વના સમાચાર
P.T.C. ( D.El.Ed.) પ્રથમ વર્ષ અંગેની જાહેરાત: વર્ષ – ૨૦૨૫-૨૬
આજના તમામ મહત્વના શૈક્ષણિક સમાચાર 29/05/2025
આજના તમામ મહત્વના શૈક્ષણિક સમાચાર 29/05/2025
પ્રિ – પી. ટી.સી. ( બાલ અધ્યાપન મંદિર) વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રવેશ અંગેની જાહેરાત
P.T.C. ( D.El.Ed.) પ્રથમ વર્ષ પ્રવેશ અંગેની જાહેરાત: વર્ષ – ૨૦૨૫-૨૬
રાજયમાં એન.સી.ટી.ઇ. દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી/બિનસરકારી અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી/હિન્દી/ઉર્દુ/મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં (D.EL.ED) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે શિક્ષણ વિભાગના તા.૩૦/૬/૨૦૨૦ના ઠરાવ ક્રમાંક: ટીસીએમ/૧૪૧૨/૭૦૨/ન ની જોગવાઇ અનુસાર વિ-કેન્દ્રીકૃત પ્રવેશ નીતિ મુજબ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી યાદી મુજબની […]
ગ્રામ પંચાયત ચૂંટણી તારીખો ની જાહેરાત
ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતના લેટેસ્ટ સમાચાર
વર્તમાન ૧૫મી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર-૨૦૨૭માં પૂર્ણ થશે. તેના પહેલા આ વર્ષે ૮,૨૪૦થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્યસત્ર અને પેટાચૂંટણી યોજવાની થાય છે. દોઢેક વર્ષ પછી ૨૦૨૬ના અંતે નવ હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આવશે. ગ્રામસ્તરે જેનો સરપંચ તે વિધાનસભા ચૂંટણીમાં ફાવે. રાજકીય રણનીતિના મૂળભૂત મૂળિયાને મજબૂત કરતી પંચાયતી રાજની તળિયાની સંસ્થાઓમાં છેલ્લા અઢી- ત્રણ […]
મહેસૂલી તલાટી જગ્યા ભરતી માટેની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની મહેસુલ તલાટી-, વર્ગ-૩ સંર્વગની કુલ-૨૩૮૯ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ “https://ojas.gujarat. gov.in” વેબસાઈટ પર તા.૨૬/૦૫/૨૦૨૫ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧ ૫૯ કલાક) દરમ્યાન ઓન-લાઈન અરજી […]
શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ સંદર્ભે આજે કોન્ફરન્સ પ્રવેશોત્સવ પૂર્વે શિક્ષણ તંત્ર વાલીઓ સાથે બેઠકો યોજશે
આગામી ૯મી જૂનથી ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરાશે. તે પહેલા ધોરણ- ૮માંથી ૯માં અને પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-પથી ઉપલા વર્ગમાં જવાને તબક્કે રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી રહ્યા છે. ભણવાનું બંધ કરી રહ્યા છે. આથી, સરકારે આ વર્ષે પ્રવેશોત્સવ શરૂ થાય તે પહેલાં જ પ્રત્યેક ગામ અને શહેરી વિસ્તારોમાં […]