જન્મનો પુરાવો ન હોય ત્યારે કરવાનું થતું સોગંદનામાનો નમુનો અહીં ક્લિક કરો
પહેલી જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ થઈ શકે આઠમું પગારપંચ
પહેલી જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ થઇ શકે આઠમું પગારપંચ નવી દિલ્હી, તા. ૭ : સરકાર તરફથી આઠમાં પગાર પંચને લીલી ઝંડી મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ૧ જાન્યુઆરી ૨૦૨૬થી આઠમું પગાર પંચ લાગુ થઈ જશે. આ લાગુ થવાની સાથે કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો થશે. અહેવાલો અનુસાર સરકાર તરફથી ફિટમેન્ટ ફેક્ટર ૨.૮૬ રહી શકે […]
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ પ્રવેશ પાત્રતા ચેક કરો
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ પ્રવેશ પાત્રતા વિદ્યાર્થીની જન્મ તારીખ પસંદ કરો: ધોરણ તપાસો
PMJAY – G કેટેગરી કેશલેશ સારવાર કાર્ડ માટે પ્રમાણપત્ર આપવા માટે
ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, સંદર્ભ-૨ દર્શિત પરિપત્રથી ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજન (કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ) અંગે જરૂરી સુચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. જેનાં અનુક્રમ નંબર-૨ માં જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓ પાસે PMJAY યોજનાનું કાર્ડ હોવું આવશ્યક છે. આ કાર્ડ ફાળવવાની કામગીરી SHA (STATE HEALTH AGENCY) ને સોંપવામાં […]
તમારું એકાઉન્ટ sbi માં હોય તો સેલેરી એકાઉન્ટ ના ફાયદા જાણો
તમારું એકાઉન્ટ sbi માં હોય તો સેલેરી એકાઉન્ટ ના ફાયદા જાણો આખી pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
સ્થગિત થયેલી ધો. ૧ થી ૫ ની વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયા પુનઃ શરુ
શાળાઓમાં શિક્ષકોની ભરતીને ચૂંટણીની અસર ન થાય તે માટે પંચને રજૂઆત
શૈક્ષિક સંઘે આચારસંહિતાના પગલે ભરતી પ્રક્રિયા અટકે નહીં તે માટે માગ કરી શાળાઓમાં શિક્ષકોની ભરતીને ચૂંટણીની અસર ન થાય તે માટે પંચને રજૂઆત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાસહાયક તથા શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ પંચને રજૂઆત કરી છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હોવાથી આચારસંહિતાના […]
પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોનો બદલી કેમ્પ 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવા આદેશ
પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોનો બદલી કેમ્પ 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવા આદેશ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને બદલી કેમ્પની મંજૂરી | રાજ્યની પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોની બદલીમાં સિનિયોરિટીની ગણતરીની વિસંગતામાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં વિલંબ થતાં તાજેતરમાં પૂર્ણ થયેલા જિલ્લાફેર બદલી કેમ્પમાં ઘણા આચાર્યોએ અરજીઓ કરી નહોતી. જેના પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા […]
સરકારી કર્મીઓ માટે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના , ૧૦ લાખ સુધીની સારવાર
સરકારી કર્મીઓ માટે સ્વાસ્થ સુરક્ષા યોજના, 10 લાખ સુધીની સારવાર કર્મચારીઓને PMJAY યોજનાનો લાભ આપવા માર્ગદર્શિકા જાહેર કરાઈ રાજ્ય સરકાર દ્વારા તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સને આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, […]
પ્રવેશોત્સવ બાબત ના સમાચાર પ્રવેશોત્સવ પાછો ફેલાય તેવી સંભાવના
આજે નવો કાર્યક્રમ જાહેર કરતો પરિપત્ર બહાર પડે તેવી વકી ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે શાળા પ્રવેશોત્સવ પરિણામ પછી 18, 19, 20ને બદલે 26, 27, 28 જુને યોજાય એવી શક્યતા. નવા શૈક્ષણિક સત્રમાં જૂનની 18, 19 અને 20 તારીખે શાળા પ્રવેશોત્સવ યોજાવાનો હતો. પરંતુ, 22મી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી અને 25મી તારીખે પરિણામ છે, જેથી શાળા […]