રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી ની પ્રેરણાથી ગુજરાત રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરણાથી રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નાણા વિભાગની ફિક્સ પગારની નીતિ મુજબ સીધી ભરતીથી નિમણૂંક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો સરકારશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નાણા વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬ […]
Category: Uncategorized
Dikri Ne Salam Desh Ne Naam Pramanpatra
આજનું જવાહર નવોદય પેપર
સોમવારના શાળા સમય બાબત
સોમવારના શાળા સમય બાબત
GPF કપાતની મર્યાદા ૫ લાખ સુધીની રહેશે
GPF કપાતની મર્યાદા ૫ લાખ સુધીની રહેશે
આજના સમાચાર 20 જાન્યુઆરી 2024
ધોરણ-૫ માટે નવોદય વિદ્યાલયની આજે પ્રવેશ પરીક્ષા હો ધો.૩થી ૮માં વર્ષ દરમિયાન ૧૪ દિવસ સામયિક કસોટીનો નિર્ણય
ધોરણ-૫ માટે નવોદય વિદ્યાલયની આજે પ્રવેશ પરીક્ષા હો ધો.૩થી ૮માં વર્ષ દરમિયાન ૧૪ દિવસ સામયિક કસોટીનો નિર્ણય રશે. નવોદયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કસોટી ૨૩મીએ લેવાશે રાજ્યની શાળાઓમાં હવે ધોરણ.૩થી ૮માં વર્ષ દરમિયાન કુલ ૧૪ દિવસ સામાયિક મૂલ્યાંકન કસોટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૦મી જાન્યુઆરીને શનિવારના રોજ તમામ સ્કૂલોમાં સમાયિક કસોટી યોજવાની શિક્ષણ વિભાગ દ્વારા […]
બોર્ડની પરીક્ષા માટે DEOએ ગુજરાતી બાદ અંગ્રેજીમાં પ્રશ્નબેંક તૈયાર કરી એક વિષયમાં અંદાજે હજાર પ્રશ્નોનો પ્રશ્નબેંકમાં સમાવેશ
ધો-10-12ના મુખ્ય વિષયોની વિદ્યાર્થીઓ તૈયારી કરી શકશે બોર્ડની પરીક્ષા માટે DEOએ ગુજરાતી બાદ અંગ્રેજીમાં પ્રશ્નબેંક તૈયાર કરી એક વિષયમાં અંદાજે હજાર પ્રશ્નોનો પ્રશ્નબેંકમાં સમાવેશ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આગામી બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક તૈયાર કરાઈ છે. અગાઉ ધોરણ- 10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમમાં પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી […]
RBI વ્યાજ દરમાં કપાત અંગે હાલમાં વિચારતી નથી
RBI વ્યાજ દરમાં કપાત અંગે હાલમાં વિચારતી નથી મુંબઈ, તા. ૧૯ | કપાતના વિષયે હાલમાં કોઈ ચર્ચા પણ થતી નથી. ફુગાવો હાલમાં ધીમો પડવા લાગ્યો છે ખરો પરંતુ ફુગાવો ફુગાવો જ્યાંસુધી ચાર ટકા આસપાસ સ્થિર નહીં થાય ત્યાં સુધીવ્યાજ દરમાં કપાત અંગે વિચારણા કરાશે નીચા સ્તરે સ્થિર રહેશે તેવા સ્પષ્ટ પુરાવા જ્યાં સુધી જોવા નહીં […]
22 જાન્યુઆરીએ દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવા વડાપ્રધાન મોદીનું આહ્વાન
ભારતનો વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સમાવેશ કરવાનું ફરી વચન આપ્યું 22 જાન્યુઆરીએ દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવા વડાપ્રધાન મોદીનું આહ્વાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રામાણિકતાના મહત્ત્વ પર ભાર મૂકીને શાસનના ભગવાન રામના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને 22 જાન્યુઆરીએ રામ જ્યોતિ પ્રગટાવવાનું આહ્વાન કર્યું હતું, જે લોકોના જીવનમાંથી ગરીબી નાબૂદીની એક પ્રેરણા બનશે. મોદીએ […]