તા.૨૬/૦૪/૨૦૨૫ના રોજ લેવામાં આવેલ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તી પરીક્ષા (PSE-SSE) ૨૦૨૪-૨૫માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે, આ પરીક્ષાની A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી તા.૨૮/૦૪/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે રાજય […]
Category: Uncategorized
RTE માં ધો. ૧ માં ૮૬ હજારથી વધુ વિધાર્થીને પ્રવેશ ફાળવાયો
રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત રાજ્યની ખાનગી સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશ માટે સોમવારના રોજ પ્રવેશની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યમાંથી RTEમાં પ્રવેશ માટે 175 લાખ જેટલી માન્ય અરજીઓ પૈકી પ્રથમ રાઉન્ડમાં 86274 વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરી છે. જયારે 7586 બેઠકો અરજદારોની પસંદગીના અભાવે ખાલી પડી હોવાનું સામે આવ્યું છે, જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તેમણે x […]
રાષ્ટ્રપતિએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા
પદ્મ પુરસ્કારો ભારત સરકારે જાહેર જીવનમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને માનસન્માન આપવા માટે પદ્મ પુરસ્કારો શરૂ કર્યા છે. મુખ્યત્વે ત્રણ પ્રકારના પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ (શ્રેષ્ઠતમ) પદ્મ ભૂષણ (ઉચ્ચ શ્રેણીનો) પદ્મશ્રી (સમાન શ્રેણીનો) 1. પદ્મશ્રી (Padma Shri) શ્રેણી: ચોથી શ્રેણીનો પદ્મ પુરસ્કાર છે. અર્થ: “શ્રી” એટલે માન-મર્યાદા. માહિતી: […]
કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થો બેઝિક સેલરી અને પેન્શનમાં મર્જ થશે કે નહીં, સરકારનો લેખિત જવાબ આવ્યો
કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થો બેઝિક સેલરી અને પેન્શનમાં મર્જ થશે કે નહીં, સરકારનો લેખિત જવાબ આવ્યો DA મર્જર: હાલમાં મોંઘવારી ભથ્થા (DA) નો દર 55 ટકા છે, તેથી વારંવાર એ સવાલ ઉઠી રહ્યો છે કે શું સરકાર આઠમા પગાર પંચ (8th pay commission) નો રિપોર્ટ આવે તે પહેલા તેને કેન્દ્રીય કર્મચારીઓના બેઝિક સેલરી અથવા પેન્શનમાં […]
RTE બાબતે મહત્વના સમાચાર
RTE પ્રથમ રાઉન્ડ માટે પ્રવેશ ફાળવણી
કર્મચારીઓની નવી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ મુદ્દે સરકારની પીછેહઠ
SMC /SMDC સંવાદ કાર્યક્રમ રૂપરેખા મિનિટ ટુ મિનિટ કાર્યક્ર્મ
સરકારી શાળાઓમાં S.M.C. પુનઃ રચના કરવા બાબતના સમાચાર
રાજ્યની સરકારી સ્કૂલોમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC SMDC) ની પુનઃ રચના અને સમિતિના સભ્યોની ભાગીદારી થકી ગુણવત્તાયુક્ત શિક્ષણમાં યોગદાનને લઈને સોમવારના રોજ મુખ્યમંત્રી દ્વારા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે. સવારે 9 વાગ્યાથી 9.50 વાગ્યા દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે. શાળા વ્યવસ્થાપન સમિતિની દર બે વર્ષે પુનઃ રચના કરવાની થતી હોય છે. ઉપરાંત રચના […]