Category: Uncategorized

IPL ૨૦૨૩ મા નવો રેકોર્ડ નોંધાયો માત્ર ૧૩ બોલમાં ૫૦ રન કર્યા યશસ્વી જયસ્વાલે

KKRનો 150 રનનો ટારગેટ રાજસ્થાન રોયલ્સે 13.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને પાર પાડ્યો, જયસ્વાલ (98*)-સંજૂ (48*) એજન્સી કે કોલકાતા કોલકાતાએ 20 ઓવરમાં આઠ વિકેટે 149 રન કર્યા હતા જ્યારે રોયલ્સે જયસ્વાલની લાજવાબ બેટિંગની મદદથી 13.1 ઓવરમાં એક વિકેટે 151 રન કરી નવ વિકેટે મેચ જીતી છતી. રાજ્યાનના ઓપનર યશસ્વી જયસ્વાલે નીતીશ રાણાની પ્રથમ ઓવરમાં 26 […]

ખુશ ખબર: અગ્નિવીરોને રેલવેની નોકરીમાં અનામત સહિતના લાભ અપાશે

શારીરિક પરીક્ષામાંથી મુક્તિની જાહેરાતઃ વયના નિયમોમાં પણ રાહત અગ્નિવીરોને રેલવેની નોકરીમાં અનામત સહિતના લાભ અપાશે » રિક્રૂટમેન્ટ ક્વોટામાં પણ નોન-ગેઝેટેડ હોદા માટે અનામત અપાશે અગ્નિવીરો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ તેમના માટે લેવલ-૧ હોદ્દામાં ૧૦ ટકા અને લેવલ-૨ માટે ૫ ટકા ક્વોટા અનામત રાખવાનો નિર્ણય લીધો છે. અગ્નિવીરોને સીધા રિક્રૂટમેન્ટ ક્વોટામાં પણ નોન-ગેઝેટેડ હોદ્દા […]

ડિપ્લોમા ઇજનેરીઃ 16મીથી રજિસ્ટ્રેશન ધો.10ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ રિઝલ્ટ પછી નોંધણી કરાવી શકશે

રાજ્યમાં ધો.10માં આગામી દિવસોમાં પરિણામ જાહેર થવાનું ત્યારે ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે સમિતિ દ્વારા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી 16મી મેથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે, પહેલા તબક્કામાં માત્ર વર્ષ 2023 પહેલા ધો.10 પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ધો.10નું પરિણામ જાહેર થયા પછી રેગ્યુલર બેન્ચ શરૂ […]

બાળકને દાખલ કરવા માટેનું નમૂનાનું વાલી ફોર્મ

હાલમાં જ્યારે શાળાઓ શરૂ થવાની તૈયારી થઈ રહી છે અને નવા બાળકોના ક્રમાંક ક્યારે કરવાના હોય તે સમયે બાળકને શાળામાં દાખલ કરવા માટેના ફોર્મ નો નમુનો એક શાળાના શિક્ષકો આચાર્યશ્રીઓ ખૂબ ઉપયોગી થશે.

હાલમાં જ્યારે શાળાઓ શરૂ થવાની તૈયારી થઈ રહી છે અને નવા બાળકોના ક્રમાંક ક્યારે કરવાના હોય તે સમયે બાળકને શાળામાં દાખલ કરવા માટેના ફોર્મ નો નમુનો એક શાળાના શિક્ષકો આચાર્યશ્રીઓ ખૂબ ઉપયોગી થશે.

હાલમાં જ્યારે શાળાઓ શરૂ થવાની તૈયારી થઈ રહી છે અને નવા બાળકોના ક્રમાંક ક્યારે કરવાના હોય તે સમયે બાળકને શાળામાં દાખલ કરવા માટેના ફોર્મ નો નમુનો એક શાળાના શિક્ષકો આચાર્યશ્રીઓ ખૂબ ઉપયોગી થશે.

💥🌀🌐 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના – જાહેરનામું

ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં […]

શાળાઓમાં આચાર્યોની 1900 જેટલી જગ્યાઓ ભરાશે શિક્ષણ મંત્રી

રાજ્યની ગ્રાન્‍ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની અંદાજીત ૧૯૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરેલ છે. ટુંક સમયમાં જ રાજયની ગ્રાન્‍ટેડ શાળાઓને આચાર્યો મળી શકે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત સંબંધિત કાર્યવાહી પુરી કરવામાં આવશે.