જે કર્મચારીઓ કોરોના કાલ દરમ્યાન નિવૃત્ત થયેલ અને આ સમયગાળા માં સરકારશ્રી દ્રારા DA ફ્રીઝ કરેલ હતુંજેથી તા 01-01-2020 થી 30-06-21 વચ્ચે નિવૃત્ત થયેલ કર્મચારીના રજા પગાર અને ગ્રેજયુએટી ની ગણતરી માટે સરકાર દ્વારા જી આર કરવામાં આવ્યો. APP January 10, 2023 Uncategorized Comments