Month: April 2025

નવા સત્રથી એકમ કસોટી બંધ બાબતે નિર્ણય

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(2020)નો એક મોટો ફાયદો ગુજરાતભરની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણતાં લાખો વિદ્યાર્થીઓને મળશે. શાળાઓ દ્વારા લેવાતી ‘એકમ’ કસોટીઓ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ કસોટીઓ છેલ્લા 6 વર્ષથી અઠવાડીક, પખવાડીક અને માસિક એમ ત્રણ વખત લેવામાં આવે છે. આ તમામ ટેસ્ટ આગામી જૂનથી શરૂ થનાર શૈક્ષણિક સત્રથી બંધ થશે. આ […]

ગુજરાત સરકારની કચેરીઓના સમયમાં થશે ફેરફાર, વહીવટી સુધારણા પંચની ભલામણ બાદ સરકાર કરશે નિર્ણય, જાણો નવો ટાઈમ

રાજ્ય સરકારની કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ માટે ફરજનો સમય સવારે 10.30થી સાંજના 6.10 સુધીનો છે. Gandhinagar News: ગાંધીનગર-સચિવાલય સહિત રાજ્યભરની રાજ્ય સરકારની કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ માટે ફરજનો સમય સવારે 10.30થી સાંજના 6.10 સુધીનો છે. તેને બદલીને સવારે 9.30થી સાંજના 5.10 સુધીનો સમય રાખવાની ભલામણ રાજ્ય સરકારે રચેલા ગુજરાત વહીવટી સુધારા આયોગે કરી છે. આ અંગે આયોગ દ્વારા ભલામણ છે, […]

ધોરણ ૩ થી ૮ ગૃહકાર્ય (વેકેશનમાં થઇ શકે તેવું વય કક્ષા અનુસાર)

નમસ્કાર શિક્ષક મિત્રો તેમજ બાળ દોસ્તો આ વેકેશન માં સમય નો સદુપયોગ માટે અમે – શિક્ષક  સાગર એપ ટીમ – આપના માટે ઘણી બધી  તૈયારી કરી રહ્યા છીએ અમે આપના માટે પઝલ્સ,  વાર્તામ જીલ્લા પરિચય વ્યક્તિ વિશેષ પરિચય, બાળગીત પોથી, અક્ષર સુધારણા અભિયાન, તેમજ અવનવી પ્રવૃતિઓ  આપ્નામાતે લાવી રહ્યા છીએ તો આવી તમામ પ્રવૃતિઓ મેળવવા […]

જીલ્લા ફેરબદલી થઈ ગયેલ તમામ શિક્ષક ભાઈ બહેનોને જિલ્લા કક્ષાએથી છુટા કરવા બાબત

કચ્છ ભુજ: TPEOશ્રી તમામ આથી જિલ્લા કક્ષાએથી પુખ્ત વિચારણાને અંતે સમગ્ર જિલ્લામાં એકસુત્રતા અને સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે ખાસ સૂચના કરવામાં આવે છે કે જીલ્લા ફેરબદલી થઈ ગયેલ તમામ શિક્ષક ભાઈ બહેનોને જિલ્લા કક્ષાએથી થયેલ ઑર્ડર અન્વયે તારીખ 30.4.25 નાં એક સાથે જ છૂટા કરવાના રહેશે જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ન ઉદભવે. જયહિંદ!👍🪷🙏

“Earth Day”ની ઉજવણી કરવા બાબત અને તેમનું સંપૂર્ણ અર્થઘટન સમજી લો

વિષય: “ECO CLUBS FOR MISSION LIFE!” અંતર્ગત શાળા કક્ષાના ડેશબોર્ડ માટે શાળાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવા તેમજ “Earth Day”ની ઉજવણી કરવા બાબત   .   1. પ્રશ્ન: આ પરિપત્ર ક્યા વિભાગ દ્વારા જાહેર કરાયું છે? જવાબ: સમય શિક્ષા, ગાંધીનગર દ્વારા. 2. પ્રશ્ન: આ પરિપત્ર કયાં દિવસે બહાર પાડવામાં આવ્યું છે? જવાબ: 25/04/2024ના રોજ. 3. પ્રશ્ન: પરિપત્રનો […]

આચાર્યના ચાર્જ બાબત રજુઆત તમામ શિક્ષકો માટે વાંચવા લાયક

વિષય :- પ્રાથમિક શાળાઓમાં આચાર્ય તરીકેનો ચાર્જ આપવા બાબત શિક્ષણ વિભાગના તા.15-04-2025 ના પરિપત્રમાં સુધારો કરવા બાબત જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક : પીઆરઈ/122025/e-0651/ક, તા.15/04/2025 થી પ્રાથમિક શાળાઓમાં આચાર્યના તરીકેનો ચાર્જ આપવા બાબત કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે જેમાં શાળાની દાખલ તારીખને ધ્યાને લઈ શાળામાં […]

આચાર્યનો ચાર્જ આપવા માટે કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવશે?

પ્રશ્ન ૧: પરિપત્રનો વિષય શું છે? જવાબ: પરિપત્રનો વિષય છે: પ્રાથમિક શાળાઓમાં આચાર્ય તરીકેનો ચાર્જ આપવા બાબત. પ્રશ્ન ૨: પરિપત્ર કોને સંબોધિત છે? જવાબ: આ પરિપત્રની નકલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ, તમામ; શાસનાધિકારીશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, તમામ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તાલુકા પંચાયત કચેરી, પ્રશ્ન ૩: આચાર્યનો ચાર્જ આપવા માટે કઈ બાબતો […]

સરકારી કર્મચારી ધ્યાન આપે! સરકાર લાવવા જઈ રહી છે નવી સ્કીમ, આ રીતે મળશે ફાયદો

8મા પગાર પંચની જાહેરાત બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ ફરી એકવાર વધી ગઈ છે. 8th Pay Commission: 8મા પગાર પંચની જાહેરાત બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ ફરી એકવાર વધી ગઈ છે. આ વર્ષે જાન્યુઆરીમાં સરકારે સત્તાવાર રીતે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. આ કમિશનનો હેતુ વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને […]