આથી તમામ મ્યુનિ. શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓને ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ (National Education Policy-2020 )અંતર્ગત પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો ( Early Childhood Care and Education The Foundation Of Learining) લાગુ કરવા બાબતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી રાજયમાં બાલવાટિકાના વર્ગો શરૂ કરવા જણાવેલ હોય અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત […]
Month: May 2023
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા કોણ આપી શકે…??
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા કોણ આપી શકે…?? આવક મર્યાદા કેટલી છે આ યોજના માટે…? આ યોજના મા મુખ્ય ક્યા લાભ મળે છે…?
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે સ્કૂલો પસંદગી માટેના ધારાધોરણો જાહેર
સ્કૂલોમાં કમ્પ્યૂટર લેબ, લેબોરેટરી, મેદાન સહિતની વ્યવસ્થા ચકાસાશે જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે સ્કૂલો પસંદગી માટેના ધારાધોરણો જાહેર » » રાજ્યમાં અંદાજ 1200 સ્કૂલોની પસંદગી કરવાની હોવાથી ધારોધારણોમાં બંધ બેસતી સ્કૂલોને માન્યતા અપાશે રાજયના ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને આર્થિક કારણોસર ધો.8થી 12 સુધીની અભ્યાસ છોડવો ન પડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપની જાહેરાત […]
B.ED કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ વાંચવાલાયક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેખ
B.ED કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ વાંચવાલાયક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેખ
🔥 રજીસ્ટર્ડ થયેલી ખાનગી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની પસંદગી અંગેની જાહેરાત 2023 🔥
રજીસ્ટર્ડ થયેલી ખાનગી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની પસંદગી અંગેની જાહેરાત – ૨૦૨૩ ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક. GH/58/77/85/1115/129/6, તા. ૨૫/૦૭/૨૦૧૭ અને તેમાં થયેલ વખતોવખતના સુધારાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને જોગવાઈઓ અન્વયે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા માટે નીચે […]
IPL ૨૦૨૩ મા નવો રેકોર્ડ નોંધાયો માત્ર ૧૩ બોલમાં ૫૦ રન કર્યા યશસ્વી જયસ્વાલે
KKRનો 150 રનનો ટારગેટ રાજસ્થાન રોયલ્સે 13.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને પાર પાડ્યો, જયસ્વાલ (98*)-સંજૂ (48*) એજન્સી કે કોલકાતા કોલકાતાએ 20 ઓવરમાં આઠ વિકેટે 149 રન કર્યા હતા જ્યારે રોયલ્સે જયસ્વાલની લાજવાબ બેટિંગની મદદથી 13.1 ઓવરમાં એક વિકેટે 151 રન કરી નવ વિકેટે મેચ જીતી છતી. રાજ્યાનના ઓપનર યશસ્વી જયસ્વાલે નીતીશ રાણાની પ્રથમ ઓવરમાં 26 […]
ખુશ ખબર: અગ્નિવીરોને રેલવેની નોકરીમાં અનામત સહિતના લાભ અપાશે
શારીરિક પરીક્ષામાંથી મુક્તિની જાહેરાતઃ વયના નિયમોમાં પણ રાહત અગ્નિવીરોને રેલવેની નોકરીમાં અનામત સહિતના લાભ અપાશે » રિક્રૂટમેન્ટ ક્વોટામાં પણ નોન-ગેઝેટેડ હોદા માટે અનામત અપાશે અગ્નિવીરો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ તેમના માટે લેવલ-૧ હોદ્દામાં ૧૦ ટકા અને લેવલ-૨ માટે ૫ ટકા ક્વોટા અનામત રાખવાનો નિર્ણય લીધો છે. અગ્નિવીરોને સીધા રિક્રૂટમેન્ટ ક્વોટામાં પણ નોન-ગેઝેટેડ હોદ્દા […]
ડિપ્લોમા ઇજનેરીઃ 16મીથી રજિસ્ટ્રેશન ધો.10ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ રિઝલ્ટ પછી નોંધણી કરાવી શકશે
રાજ્યમાં ધો.10માં આગામી દિવસોમાં પરિણામ જાહેર થવાનું ત્યારે ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે સમિતિ દ્વારા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી 16મી મેથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે, પહેલા તબક્કામાં માત્ર વર્ષ 2023 પહેલા ધો.10 પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ધો.10નું પરિણામ જાહેર થયા પછી રેગ્યુલર બેન્ચ શરૂ […]
બાળકને દાખલ કરવા માટેનું નમૂનાનું વાલી ફોર્મ
હાલમાં જ્યારે શાળાઓ શરૂ થવાની તૈયારી થઈ રહી છે અને નવા બાળકોના ક્રમાંક ક્યારે કરવાના હોય તે સમયે બાળકને શાળામાં દાખલ કરવા માટેના ફોર્મ નો નમુનો એક શાળાના શિક્ષકો આચાર્યશ્રીઓ ખૂબ ઉપયોગી થશે.
હાલમાં જ્યારે શાળાઓ શરૂ થવાની તૈયારી થઈ રહી છે અને નવા બાળકોના ક્રમાંક ક્યારે કરવાના હોય તે સમયે બાળકને શાળામાં દાખલ કરવા માટેના ફોર્મ નો નમુનો એક શાળાના શિક્ષકો આચાર્યશ્રીઓ ખૂબ ઉપયોગી થશે.
હાલમાં જ્યારે શાળાઓ શરૂ થવાની તૈયારી થઈ રહી છે અને નવા બાળકોના ક્રમાંક ક્યારે કરવાના હોય તે સમયે બાળકને શાળામાં દાખલ કરવા માટેના ફોર્મ નો નમુનો એક શાળાના શિક્ષકો આચાર્યશ્રીઓ ખૂબ ઉપયોગી થશે.