Month: January 2023

અધ્યયન નિષ્પતિ ધોરણ ૩ થી ૮ તમામ વિષય

અધ્યયન નિષ્પતિ ધોરણ ૩ થી ૮ તમામ વિષય કોઈપણ કાર્ય કરતાં પહેલાં તેના અંગે પૂર્વવિચારણા કરવામાં આવે તો તે કાર્યનાં અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. આ પૂર્વવિચારણા એટલે આયોજન. આયોજન એ સાધનો અને શક્તિનો કરકસરયુક્ત ઉપયોગ કરી ચોક્કસ સમયમાં અપેક્ષિત હેતુઓને સિદ્ધ કરવાની યોજના છે. ગૃતિકના મતાનુસાર, “ જે કરવાનું છે તેની વિસ્તૃત રૂપમાં […]