Month: December 2022

એજ્યુકેશનમાં ઈતિહાસના ‘પાઠ’ બદલાશે: મોદી સરકારે શિક્ષણ ક્ષેત્રે જુઓ કયું મોટું એલાન કર્યું

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું નિવેદન આપ્યું હતું. 26 જાન્યુઆરી વસંત પંચમીના રોજ નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોને સાચો ઈતિહાસ ભણાવવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન બાળકોને સાચો ઈતિહાસ ભણાવવામાં આવશે શિક્ષણ નીતિ ઇતિહાસને સુધારવાની તક આપે છે ગોપાલ નારાયણ સિંઘ યુનિવર્સિટી, જમુહર ખાતે ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ અને અખિલ ભારતીય ઇતિહાસ […]

નવા વર્ષની પ્રથમ તારીખ તમારા ખિસ્સાને કરશે અસર, આ 5 નિયમોમાં થશે ફેરફાર

 તમારા માટે આ મોટા સમાચાર છે. વર્ષ 2022 ગણતરીના દિવસોમાં હવે પુરૂ થઈ જશે નવું વર્ષ શરૂ થશે.  વર્ષ 2023ને આવકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ નવું વર્ષ પહેલા દિવસથી જ કેટલાક મોટા ફેરફારો (રૂલ ચેન્જીસ 2023) લઈને આવશે. જેની સીધી અસર તમારા ખિસ્સાને પડશે.  એટલા માટે તમારે આ ફેરફારો વિશે જાગૃત રહેવું […]

ભાર વગરનું ભણતર ! વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબે કર્યું મોટું એલાન

નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કર્યુ, ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન જેવી પ્રવૃત્તિઓ કરાવામાં આવશે, સુથારીકામ, મેટલવર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃતિઓ કરાવાશે નવી શિક્ષણ નીતિને લઈને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કર્યું છે. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ 10 દિવસ માટે બેગલેસ શિક્ષણ મેળવશે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું છે કે, ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને […]

આચાર્યના ચાર્જ બાબતે સીનીયર શિક્ષક ના પાડે તો કોને ચાર્જ અપાય?

ACHARYA (PRINCIPAL) CHARGE BABAT 14 JILLA NA PARIPATRA ACHARYA (PRINCIPAL) CHARGE BABAT 14 JILLA NA PARIPATRA (LATTER) : ONE PDF Mukhya Shikshak na charge babat : BANASKANTHA Prathmik shala ma Acharya na charge babat : RAJKOT Seniority mujab Acharya no charge Apva babat : JAMNAGAR Bimari ke Anya kissa ma charge Apva babat : JUNAGADH […]

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન પત્રક A ની સંપૂર્ણ સમજ

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન પત્રક A ની સંપૂર્ણ સમજ સંરચનાત્મક કે વિકાસાત્મક મૂલ્યાંકન વિદ્યાર્થીઓની સિદ્ધિનું સ્તર જાણવા અને વિદ્યાર્થીઓની સિદ્ધિ પરથી નિદાન કરવા સંરચનાત્મક મૂલ્યાંકનનો ઉપયોગ થાય છે. વર્ગશિક્ષણ સાથે મૂળભૂત રીતે સંકળાયેલ આ પ્રકારનું મૂલ્યાંકન વિદ્યાર્થીને માહિતી અપાયા બાદ, માહિતી વિતરણના કોઈ ચોક્કસ તબક્કે એટલે કે વિષયવસ્તુના કોઈ એક નિશ્ચિત એકમના શિક્ષણ […]