પાળિયા ના પ્રકારGPSC 2021 માં પૂછાયેલ પ્રશ્ન ૧) ખાંભી :- કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક. ૨) થેસા :- પાળિયા નજીકના નાનાં પથ્થરો, ૩) ચાગીયો :- પત્થરોના ઢગલા, ૪) સુરાપુરા :- અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ. ૫) સુરધન :- આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં […]
Month: December 2022
પાળિયા ના પ્રકાર
શાળાઓમાં શિયાળુ સમય બાબત
કેબિનેટ મંત્રી રાજ્ય મંત્રી સ્વતંત્ર હવાલો અને રાજ્યમંત્રી એટલે શું
⭕કેબિનેટ મંત્રીઃ કેબિનેટ મંત્રી તેમના મંત્રાલયના વડા કહેવાય છે. મંત્રાલયના કોઈપણ પ્રકારના કામકાજ માટે સીધી રીતે તેઓ જવાબદાર હોય છે. સરકારના ફેંસલામાં તમની પણ ભાગીદારી હોય છે અને દર સપ્તાહે થથી કેબિનેટ બેઠકમાં પણ સામેલ થાય છે. સરકાર કેબિનેટની બેઠકમાં ખરડો, નવો કાયદો બનાવવો, કાયદામાં સુધારો કરવો જેવા નિર્ણય કરે છે તેમાં કેબિનેટ મંત્રી હિસ્સો હોય […]
જૂની પેન્શન યોજના બાબતે આજે લોકસભામાં પુછાયેલ પ્રશ્ન અને આપેલ જવાબ ઓફિસિયલ કોપી
રાજ્ય મંત્રીમંડળ ખાતા ફાળવણી
વિદ્યાસહાયક વર્ષ 2022 સામાન્ય ભરતી અંગેની કામચલાઉ મેરીટયાદી
ગુજરાતનું નવું મંત્રીમંડળ અને મુખ્યમંત્રી
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ – મુખ્યમંત્રી – ઘાટલોડિયા (અમદાવાદ શહેર) કેબિનેટ મંત્રીશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ – પારડી (વલસાડ)નાણાં શ્રી રૂષિકેશભાઈ પટેલ – વિસનગર (મહેસાણા)મહેસુલ શિક્ષણ આરોગ્ય શ્રી રાધવજી પટેલ – જામનગર ગ્રામ્ય (જામનગર)માર્ગ મકાન નર્મદા પાણી પુરવઠા શ્રી બળવંતસિંહ રાજપૂત – સિધ્ધપુર (પાટણ) ઉધોગ શ્રી કુંવરજીભાઈ બાવળીયા – જસદણ (રાજકોટ)પંચાયત શ્રી મૂળુભાઈ બેરા – જામખંભાળિયા (દેવભૂમિ […]
જૂની પેન્શન યોજના પર મહત્વનું અપડેટ, સરકારે લોકસભામાં શું કહ્યું તે જાણો
શિક્ષકોને હાજર અને છુટા કરવા બાબત ભાવનગર
બદલી ઓર્ડર બાબત સૂચના
બદલી ઓર્ડર બાબત સૂચનાવિધાનસભાની ચૂંટણીને કારણે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હાલ પૂરતા બદલીના ઓર્ડર આપવાનું મોકુફ રાખવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી શિક્ષણ જગતમા જગ બત્રીસીએ ચઢયો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે 100 ટકા જગ્યા પર બદલીઓ કરવાનો નિર્ણય કર્યો હતો […]