શાળાઓમાં આચાર્યોની 1900 જેટલી જગ્યાઓ ભરાશે શિક્ષણ મંત્રી

રાજ્યની ગ્રાન્‍ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની અંદાજીત ૧૯૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરેલ છે. ટુંક સમયમાં જ રાજયની ગ્રાન્‍ટેડ શાળાઓને આચાર્યો મળી શકે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત સંબંધિત કાર્યવાહી પુરી કરવામાં આવશે.

Updated: May 10, 2023 — 5:46 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *