જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ માં પ્રવેશ માટે ની જાહેરાત

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ માં પ્રવેશ માટે ની જાહેરાત આવી ગઈ છે. પરીક્ષા નું ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૦.૦૮.૨૦૨૩ છે અને પરીક્ષા ની તારીખ ૨૦.૦૧.૨૦૨૪

ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના આજથી નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે….જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે….

નવોદય ફોર્મ તમામ માહિતી👇

☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે….આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે..

ઓનલાઈન ફોર્મ ભરવા માટેની અને અન્ય માહિતી લીન્ક👇

જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2023

ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -10/08/2023

✍️પરીક્ષા ની તારીખ 20/01/2024

☑ ડોક્યુમેન્ટ:
🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
🏻આધારકાર્ડ

આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.

ફોર્મ ભરવા અહી ક્લિક કરો

ફોર્મ ની સપૂર્ણ સમજ ગુજરાતીમાં મેળવવા માટે અહી ક્લિક કરો

Updated: June 20, 2023 — 8:09 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *