અધ્યયન નિષ્પતિ ધોરણ ૩ થી ૮ તમામ વિષય

અધ્યયન નિષ્પતિ ધોરણ ૩ થી ૮ તમામ વિષય

કોઈપણ કાર્ય કરતાં પહેલાં તેના અંગે પૂર્વવિચારણા કરવામાં આવે તો તે કાર્યનાં અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. આ પૂર્વવિચારણા એટલે આયોજન. આયોજન એ સાધનો અને શક્તિનો કરકસરયુક્ત ઉપયોગ કરી ચોક્કસ સમયમાં અપેક્ષિત હેતુઓને સિદ્ધ કરવાની યોજના છે. ગૃતિકના મતાનુસાર, “ જે કરવાનું છે તેની વિસ્તૃત રૂપમાં રૂપરેખા તૈયાર કરવી અને સાહસ કે કાર્ય માટે નિયત કરેલા ધ્યેયની સિદ્ધિ માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તે નક્કી કરવાં. ”

અહી ક્લિક કરો 

આ પણ વાંચો : પાઠ આયોજન ધોરણ ૩ થી ૮ તમામ વિષય

અહી ક્લિક કરો

Updated: January 9, 2023 — 8:44 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *